સામાન્ય વિજ્ઞાન (General Science)
આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ?

આપેલ તમામ કારણો
જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા
રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા
પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ?

લીફોગ્રાફ
હિપ્સોગ્રાફ
કેસ્કોગ્રાફ
મોનોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP