કાયદો (Law)
સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

તકસીરવાર ઠરાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
આરોપીને ધમકાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

આપેલ બંનેમાં
ફોજદારી કાર્યવાહીમાં
આપેલ પૈકી કોઈનામાં નહીં
દિવાની કાર્યવાહીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?

પ્રમુખશાહી પધ્ધતિ
સંસદીય લોકતંત્ર
સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા
સત્તાના વિકેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનાને નજરે જોનાર
ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP