સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ.

₹ 3,20,000
₹ 1,80,000
₹ 2,30,000
₹ 2,60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃ વીમા વસુલાત ___

પ્રિમિયમમાં ઉમેરાય
દાવાની રકમમાંથી બાદ થાય
એક પણ નહી
દાવાની રકમમાં ઉમેરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડથી વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી નિર્ણયની જાણ કરવામાં આવેલ ન હોય તો તે અંગે માલ સ્ટોક અંગે હવાલાની નોંધ કરતી વખતે કઈ રકમ ધ્યાનમાં લેવાય છે ?

બજાર કિંમત
બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે ઓછી હોય તે
બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે વધુ હોય તે
પડતર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ચૂકવવાની બાકી મજૂરીના હવાલાની અસર ન આપવામાં આવે તો ચોખ્ખો નફો

વાસ્તવિક કરતાં વધુ
વાસ્તવિક જેટલો જ
વાસ્તવિક કરતાં ઓછો
કોઈ અસર થશે નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP