ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. ઇલેક્ટ્રા એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ધ ચેર્સ ઇલેક્ટ્રા એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ધ ચેર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ દ્વિવેદી મણિલાલ દેસાઈ રમેશ પારેખ મણિલાલ પટેલ મણિલાલ દ્વિવેદી મણિલાલ દેસાઈ રમેશ પારેખ મણિલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP