ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ઇલેક્ટ્રા ધ ચેર્સ એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ઇલેક્ટ્રા ધ ચેર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1927 1939 1921 1924 1927 1939 1921 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોણ જૂદું પડે છે ? ખંડકાવ્ય સોનેટ નવલકથા ગરબો ખંડકાવ્ય સોનેટ નવલકથા ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા નર્મદશંકર કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા નર્મદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP