ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? પ્રેમાનંદ પ્રીતમદાસ ધીરો દયારામ પ્રેમાનંદ પ્રીતમદાસ ધીરો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? ઇશ્વર પેટલીકર યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ તારક મહેતા ઇશ્વર પેટલીકર યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? જ્યંતી દલાલ ઈશ્વર પેટલીકર હરજી લવજી દામાણી ચંદ્રકાન્ત બક્ષી જ્યંતી દલાલ ઈશ્વર પેટલીકર હરજી લવજી દામાણી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP