ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? અજાણ્યું સ્ટેશન પશ્ચિમ મરીચિકા શ્રાવણી અજાણ્યું સ્ટેશન પશ્ચિમ મરીચિકા શ્રાવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો અસબાબ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો અસબાબ' 'મારો રાગ મારો અસબાબ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ? ભોજો ભગત વલ્લભ મેવાડો ધીરો ભગત શામળ ભોજો ભગત વલ્લભ મેવાડો ધીરો ભગત શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? ભક્તિયુગ સુધારક યુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સુધારક યુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP