ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. મંડળી મળવાથી થતા લાભ ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ ક્યારેય વિસરાય નહીં વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરી + ઈછા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા હરી + ઈછા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? ભોજા ભગત ગંગાસતી મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત ગંગાસતી મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? મુનશી બ. ક. ઠાકોર ગાંધીજી ઉમાશંકર જોશી મુનશી બ. ક. ઠાકોર ગાંધીજી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલા ભાયા કાગ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP