ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા ધના ભગત કિશોર મકવાણા જયંત પાઠક ચુનીલાલ મડિયા ધના ભગત કિશોર મકવાણા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ચાબખા ઝૂલણા પ્રભાતિયાં કાફી ચાબખા ઝૂલણા પ્રભાતિયાં કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP