ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? રાઈનો પર્વત હાસ્યમંદિર ભેરૂભદ્વ દીપનિર્વાણ રાઈનો પર્વત હાસ્યમંદિર ભેરૂભદ્વ દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મૃત્યુ પામવું જીવન કપરું થવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું મૃત્યુ પામવું જીવન કપરું થવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ઉમાશંકર જોશી મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક.મા.મુનશી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી ક.મા.મુનશી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક શ્રીધરાણી કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ.પાઠક શ્રીધરાણી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP