ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત શોધું છું હું એવી જ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્રિશંકુ એન્ડ પોએટ્રી' કાવ્યસંગ્રહના લેખક જણાવો. અજ્ઞાત ઉમા મહેશ્વરન હિમાંશી શૈલત નીતા રમૈયા અજ્ઞાત ઉમા મહેશ્વરન હિમાંશી શૈલત નીતા રમૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? મુક્તકને શ્લોકને સ્રોતને દુહાને મુક્તકને શ્લોકને સ્રોતને દુહાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ હરિહર લોહાણા વજેસંગ રાજપૂત પરમાનંદ ઠક્કર ભીખુભા રાઓલ હરિહર લોહાણા વજેસંગ રાજપૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? વર્ણનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક વર્ણનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક વિવેચનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP