ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો શોધું છું હું એવી જ કવિતા પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો શોધું છું હું એવી જ કવિતા પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર વ્યાસંગ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર વ્યાસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી ગુણવંત શાહ રવિશંકર મહારાજ મો.ક. ગાંધી ઉમાશંકર જોશી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પ્રથમ પુસ્તક કયું છે ? કોઈનો લાડકવાયો કુરબાનીની કથાઓ સિંધુડો યુગવંદના કોઈનો લાડકવાયો કુરબાનીની કથાઓ સિંધુડો યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ હરિન્દ્ર દવે જયંત પાઠક બાલમુકુન્દ દવે સુરેશ દલાલ હરિન્દ્ર દવે જયંત પાઠક બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP