ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? કાવ્યરસ કલહાર વખાર ભાગ્યવિધાતા કાવ્યરસ કલહાર વખાર ભાગ્યવિધાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી શ્રી પ્રિયકાન્ત પરીખનું તખલ્લુસ કયું છે ? સારસ્વત કલાનિધિ જયભિખ્ખુ સહેની સારસ્વત કલાનિધિ જયભિખ્ખુ સહેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? સ્વામી આનંદ રવિશંકર મહારાજ ગાંધીજી કનૈયાલાલ મુનશી સ્વામી આનંદ રવિશંકર મહારાજ ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ધ્રુવભટ્ટ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી નાન્હાનાલાલ ધ્રુવભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. સંસ્કૃતિ સત્ય પ્રકાશ દાંડિયો બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ સત્ય પ્રકાશ દાંડિયો બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? દયારામ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર દયારામ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP