ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? વખાર કલહાર ભાગ્યવિધાતા કાવ્યરસ વખાર કલહાર ભાગ્યવિધાતા કાવ્યરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? આસામ નર્મદ ભાલણ નરસિંહ મહેતા આસામ નર્મદ ભાલણ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? વલ્લભ નરસિંહ મીરાં પ્રેમાનંદ વલ્લભ નરસિંહ મીરાં પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ? સી એસ લક્ષ્મી આર એમ લાલા ગીતા સુબ્રમણ્યમ એલેના ફેરાન્તે સી એસ લક્ષ્મી આર એમ લાલા ગીતા સુબ્રમણ્યમ એલેના ફેરાન્તે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઓક્ષ્ફર્ડ નોવેલ સીરીસ = ગીતા સુબ્રમણ્યમસી એસ લક્ષ્મી = ગીત અને કવિતામાય બ્રીલિયટ ફ્રેન્ડ, ધ સ્ટોરી ઓફ ન્યુ નેમ = અલેના ફેરંતે