ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? ભાગ્યવિધાતા કલહાર વખાર કાવ્યરસ ભાગ્યવિધાતા કલહાર વખાર કાવ્યરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. ડભોઇ વઢવાણ સુરત શિનોર ડભોઇ વઢવાણ સુરત શિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? જયંત કોઠારી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ જયંત કોઠારી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? સહજ નવધા ભક્તિ પંચસખા મધુરા ભક્તિ સહજ નવધા ભક્તિ પંચસખા મધુરા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? જીવાત્મા પ્રભુ આત્મા પરમાત્મા જીવાત્મા પ્રભુ આત્મા પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? કદલીવન પૂર્વાકાશ પવન રૂપેરી પાનગોષ્ઠિ કદલીવન પૂર્વાકાશ પવન રૂપેરી પાનગોષ્ઠિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP