ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

વખાર
કલહાર
ભાગ્યવિધાતા
કાવ્યરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)
(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

અરદેશર ખબરદાર
બળવંતરાય ઠાકોર
કવિ બોટાદકર
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ?

સી એસ લક્ષ્મી
આર એમ લાલા
ગીતા સુબ્રમણ્યમ
એલેના ફેરાન્તે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP