ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો.

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
અવિનાશ વ્યાસ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

મોહનલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મણિલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ?

કરો કંકુના
રમત શૂન્ય ચોકડીની
સાપ સીડી
વેણીને આવ્યા ફૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

રાવ દુદાજી
ભોજરાજ
રાણા સંગ્રામસિંહ
વિક્રમસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP