ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો.

અવિનાશ વ્યાસ
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

ધીરુબેન પટેલ
સરોજ પાઠક
ઈલા આરબ મહેતા
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
અસહકાર આંદોલન
જલિયાંવાલાં બાગ
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP