ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો.

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ?

મહેનતની મોસમ-પ્રકૃતિગીત
રાનમાં-ગઝલ
માલમ હલેસાં માર-લોકગીત
પગલે-પગલે-શૌર્યગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
કેશવહર્ષદ ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ઈન્દુલાલ ગાંધી
હરિશ્ચંદ્ર ભટ્ટ
ભાનુશંકર વ્યાસ
પ્રજારામ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP