ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? મારી હકીકત - નર્મદ લક્ષ્મી - ખબરદાર ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા કાન્હડદે - પદ્મનાભ મારી હકીકત - નર્મદ લક્ષ્મી - ખબરદાર ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા કાન્હડદે - પદ્મનાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? બ.ક. ઠાકોર સુંદરમ્ ઉશનસ્ રા.વિ. પાઠક બ.ક. ઠાકોર સુંદરમ્ ઉશનસ્ રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? રામનારાયણ પાઠક - મનો વિહાર કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા રામનારાયણ પાઠક - મનો વિહાર કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ કાન્ત કવિ હરિહર કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ હરિહર કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP