ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક એટલે ... શીતળતા હાસ્ય સ્વતંત્ર મોતી શીતળતા હાસ્ય સ્વતંત્ર મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? દલસુખભાઈ માલવણિયા ગુણવંતરાય આચાર્ય કરસનદાસ માણેક પ્રફુલ્લ રાવલ દલસુખભાઈ માલવણિયા ગુણવંતરાય આચાર્ય કરસનદાસ માણેક પ્રફુલ્લ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ બાલાભાઈ દેસાઈ- સેહની બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી ઉમાશંકર જોષી - શ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP