ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? સવ્યસાચી કૌટિલ્ય ઝુબીન દર્શક સવ્યસાચી કૌટિલ્ય ઝુબીન દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ ચિનુ મોદી વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ ચિનુ મોદી વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP