ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? લાભશંકર ઠાકર મોહન પરમાર રાજેન્દ્ર શુકલ વેણીભાઇ પુરોહિત લાભશંકર ઠાકર મોહન પરમાર રાજેન્દ્ર શુકલ વેણીભાઇ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? છપ્પા આખ્યાન ચાબખા ભજન છપ્પા આખ્યાન ચાબખા ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી કરસનદાસ માણેક નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP