ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનચંદ શાહ પરિવાર
અભ્યંકર બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
સુરેશ દલાલ
કવિ નર્મદ
કવિ રમેશ ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

શેખ અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા
ફારુક શેખ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP