ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ શાહ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત્ત જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

સાહિત્યમાં આધુનિકતા
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
નવ્યવિવેચન પછી
વિવેચનનું વિવેચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

મનહર ઉદાસ
રમણીક સોમેશ્વર
બરકત વિરાણી
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP