ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? રતિલાલ બોરીસાગર અશોક ચાવડા લાભશંકર ઠાકર સુરેશ જોષી રતિલાલ બોરીસાગર અશોક ચાવડા લાભશંકર ઠાકર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. એન્ટવ ચેખોવ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય મગનભાઈ પટેલ કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય મગનભાઈ પટેલ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ નરસિંહ મહેતા દયારામ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વામી આનંદ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP