ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ શાહ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રાનમાં - ધ્રુવ ભટ્ટ ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? કવિતા પરબ કુમાર અખંડ આનંદ કવિતા પરબ કુમાર અખંડ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 મૂર્તિદેવી પુરસ્કાર-1955 એક પણ નહીં સરસ્વતી સન્માન-1997 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો. કલાગુરુ ચોટીયાનો ચીકો ચકોર લેન્ડસ્કેપ કલાગુરુ ચોટીયાનો ચીકો ચકોર લેન્ડસ્કેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી સાંઈરામ દવે જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી સાંઈરામ દવે જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP