ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

સુરસિંહજી ગોહિલ
નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયોતિન્દ્ર દવે
શિવકુમાર જોશી
પ્રહલાદ પારેખ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP