ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા સુરસિંહજી ગોહિલ કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. માણસા મહુવા રતનપુર વડાલી માણસા મહુવા રતનપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? ભોજા ભગત સ્વામી આનંદ દુલાભાયા કાગ મકરંદ દવે ભોજા ભગત સ્વામી આનંદ દુલાભાયા કાગ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? વડોદરા સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ પન્ના નાયક મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ પન્ના નાયક મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા હરિગાન ભક્તિગીત રામગ્રી પ્રભાતિયા હરિગાન ભક્તિગીત રામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP