ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો. સુરસિંહજી ગોહિલ નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ સુરસિંહજી ગોહિલ નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? નંદરબાર વડોદરા અમરેલી સુરત નંદરબાર વડોદરા અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? માનવી આગબોટ જાન ટિકિટ માનવી આગબોટ જાન ટિકિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. મનડાસર જખૌ પાળિયાદ મેહેલોલ મનડાસર જખૌ પાળિયાદ મેહેલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP