ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
કિશોરલાલ મશરૂવાળા
સ્વામી આનંદ
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

જીગર અને અમી - ચુનીલાલ શાહ
પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી
મેના ગુર્જરી - રસિકલાલ
ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

એક લાલની રાણી - હરીશ નાગ્રેચા
ઔરંગઝેબ - ચિનુ મોદી
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP