ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. પ્રફુલ્લ દવે એન્ટન ચેખોવ ચુનીલાલ મડિયા શ્યામ સાધુ પ્રફુલ્લ દવે એન્ટન ચેખોવ ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? જીગર અને અમી - ચુનીલાલ શાહ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા જીગર અને અમી - ચુનીલાલ શાહ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી મેના ગુર્જરી - રસિકલાલ ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? મણિલાલ દેસાઈ બેકાર વેણીભાઈ પુરોહિત મરીઝ મણિલાલ દેસાઈ બેકાર વેણીભાઈ પુરોહિત મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. મુનશી મલયાનિલ ઉમાશંકર જોશી સુંદરમ્ મુનશી મલયાનિલ ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP