ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

સ્ત્રોતસ્વિની
રાજતરંગિણી
શૈવલિની
નિર્ઝરણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

પન્નાલાલ પટેલ - બાબુ વિજળી
ઝવેરચંદ મેઘાણી - બદમાશ
જ્યોતીન્દ્ર દવે - સોયદોરો
મોહનદાસ ગાંધી - જાત મહેનત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP