ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

હરિશ્ચંદ્ર ભટ્ટ
ઈન્દુલાલ ગાંધી
ભાનુશંકર વ્યાસ
પ્રજારામ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

અરદેશર ફરામજી ખબરદાર
મોહનલાલ અંબારામ પરમાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
રમણીકલાલ અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

નવલરામ પંડ્યા
નર્મદ
દલપતરામ
દુર્ગારામ મહેતાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP