ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિનોર મિયાગામ દાતાર શિયાણી શિનોર મિયાગામ દાતાર શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો. મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? જ્ઞાનસાગર રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP