ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિયાણી દાતાર શિનોર મિયાગામ શિયાણી દાતાર શિનોર મિયાગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાસિક પદ કેટલા શબ્દો નું બનેલું હોય છે? ૨ ૪ ૩ ૧ ૨ ૪ ૩ ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? કરૂણ હાસ્ય વીર ભયાનક કરૂણ હાસ્ય વીર ભયાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? રવિશંકર મહારાજ ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP