ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો.

મંદાક્રાન્તા
શાર્દૂલવિક્રીડિત
અનુષ્ટુપ
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

સુરેશ જોષી
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

જ્ઞાનસાગર
રાસ્તેગોફતાર
વિજ્ઞાન વિલાસ
સૌરાષ્ટ્ર દર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP