ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિનોર શિયાણી દાતાર મિયાગામ શિનોર શિયાણી દાતાર મિયાગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ઝૂલણાં શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? શ્રીકૃષ્ણ મહાદેવ શ્રીરામ હનુમાન શ્રીકૃષ્ણ મહાદેવ શ્રીરામ હનુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નાટક સહકાર વિષયવસ્તુ ઉપર આધારિત છે ? રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ કરો કંકુના સાપ સીડી રમત શૂન્ય ચોકડીની વેણીને આવ્યા ફૂલ કરો કંકુના સાપ સીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા શ્લેષ શબ્દાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા શ્લેષ શબ્દાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP