ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

અસાઈત
ઉસ્તાદ ફૈયાઝખાં
પંડિત ઓમકારનાથ
આદિત્યરાય વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

કુસુમમાળા - નરસિંહરાવ
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
મિથ્યાભિમાન - દલપતરામ
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા
રમણભાઈ નીલકંઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

લાભશંકર ઠાકર
મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
ભવાની રૂપરેખા
સમરસ બિંદુ
મનની વ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP