ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

કેખુશરૂ કાબરાજીને
રણછોડભાઈ ઉદયરામને
અમૃત કેશવ નાયકને
બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ?

પિતાંબર પટેલ
શ્યામ બાબુ
વેણીભાઈ પુરોહિત
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

ક્યારેય વિસરાય નહીં
પ્રેમ અને જુગુપ્સા
વાત એક ડાળની
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
પ્રાચીન વાર્તાઓ
જીવન કથાઓ
પ્રાચીન કવિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP