ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

ઘનશ્યામ વ્યાસ
ક.મા.મુનશી
કનૈયાલાલ મુનશી
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

હિન્દ સ્વરાજ
મંગલ પ્રભાત
અનાશક્તિયોગ
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP