ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-ii, b-iii, c-iv, d-i a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-ii, b-iii, c-iv, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયકાંત મણિયારનાં પ્રથમ કાવ્યસંગ્રહનું નામ આપો. પ્રતીક સમીપ અશબ્દ લીલેરો ઢાળ પ્રતીક સમીપ અશબ્દ લીલેરો ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP