ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

તુલસી ક્યારો
જય સોમનાથ
રઢીયાળી રાત
સોરઠ તારાં વહેતાં પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

c-1, b-2, a-3, d-4
a-1, b-2, c-3, d-4
b-1, c-2, d-3, a-4
d-1, a-2, b-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP