ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? તુલસી ક્યારો જય સોમનાથ રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો જય સોમનાથ રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? અહેમદ નદિમ કાસમી શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા અહેમદ નદિમ કાસમી શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP