GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

કાર્લ માર્ક્સ
માર્શલ
એફ. એચ. નાઇટ
જે. શુમ્પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુઓનું ઉદાહરણ છે.

પેપ્સી અને કોકાકોલા
પેન અને ઈન્ક
હીરો અને ગાય
દૂધ અને છાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP