GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારી જીવન
અન્નાહારના ફાયદા
અન્નાહારની હિમાયત
અન્નાહાર-જીવનમંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય.

સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય
સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ
સરેરાશ આવક ઘટતી હોય
સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP