Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 6% 12% 16% 24% 6% 12% 16% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ જનરલ એડમિરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ જનરલ એડમિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તેણે મોટેથી બૂમ પાડી’- વાક્યનો પ્રકાર જણાવો. કર્તરી કર્મણી પ્રેરક ભાવે કર્તરી કર્મણી પ્રેરક ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ? બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? માવજી દવે (જોશીજી) મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી માવજી દવે (જોશીજી) મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ? ડૉ.આર્મર હેનસન ડૉ.લુઈ પાશ્વર ડૉ.એડવર્ડ જેનર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.આર્મર હેનસન ડૉ.લુઈ પાશ્વર ડૉ.એડવર્ડ જેનર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP