Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.લુઈ પાશ્વર
ડૉ.આર્મર હેનસન
ડૉ.એડવર્ડ જેનર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

642 રૂ.
203 રૂ.
202 રૂ.
403 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા
હું પણાનો ભાર - સ્વાભિમાન
દુઃખનો પોકાર - આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP