સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. દયારામ કેવળપુરી દલપતરામ રવિ સાહેબ દયારામ કેવળપુરી દલપતરામ રવિ સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઉત્તર મીમાંસા ઈશોપનિષદ બ્રહ્મસુત્ર માંડુક્ય ઉપનિષદ ઉત્તર મીમાંસા ઈશોપનિષદ બ્રહ્મસુત્ર માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સસ્તન પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ? હાથી ગાય સાબર ભેંસ હાથી ગાય સાબર ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? રાજઘાટ શક્તિસ્થલ અભયઘાટ શાંતિવન રાજઘાટ શક્તિસ્થલ અભયઘાટ શાંતિવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ? સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રાધન લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રાધન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP