સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ? સ્થુલ જાડુ સંપૂર્ણ મોટુ સ્થુલ જાડુ સંપૂર્ણ મોટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ? 30 જાન્યુઆરી 31 ઓક્ટોબર 27 મે 15 ડિસેમ્બર 30 જાન્યુઆરી 31 ઓક્ટોબર 27 મે 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 15 21 16 10 15 21 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સરરવતી પુરસ્કારની સ્થાપના ક્યારે કરાઈ હતી ? 1991 2005 1999 1995 1991 2005 1999 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો. શબરીમાલા - કેરળ સમલકોટ - આંધ્ર પ્રદેશ કાંચીપુરમ - તમિલનાડુ ધર્મસ્થળ - છત્તીસગઢ શબરીમાલા - કેરળ સમલકોટ - આંધ્ર પ્રદેશ કાંચીપુરમ - તમિલનાડુ ધર્મસ્થળ - છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP