સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ મરજિયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? મહાવીર સ્વામી ઋષભદેવ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર સ્વામી ઋષભદેવ પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1995 1990 1992 1993 1995 1990 1992 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 3 1 અને 2 2 અને 4 1 અને 4 1 અને 3 1 અને 2 2 અને 4 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. મુદુતાથી સોનું તમે કજિયાખોર મુદુતાથી સોનું તમે કજિયાખોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP