સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. મરજિયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 20 ટકા 10 ટકા 5 ટકા 4 ટકા 20 ટકા 10 ટકા 5 ટકા 4 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ? રાજ્ય સરકારને આપેલ તમામને નામદાર હાઇકોર્ટને મુખ્ય સચિવને રાજ્ય સરકારને આપેલ તમામને નામદાર હાઇકોર્ટને મુખ્ય સચિવને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે ? VIP VVIP VIIP VPP VIP VVIP VIIP VPP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ? સિક્રી મહાબલીપુરમ્ હમ્પી કોણાર્ક સિક્રી મહાબલીપુરમ્ હમ્પી કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "દયા પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરૂષ કર્મધારય દ્રન્દ્ર બહુવ્રિહી તત્પુરૂષ કર્મધારય દ્રન્દ્ર બહુવ્રિહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP