ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
રતિલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ?

જ્હોન રસ્કિન
રસ્કિન બોન્ડ
લિયો ટોલ્સટોય
લૂઈસ ફીશર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP