ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
મન નો ડગે - ગંગાસતી
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

મારી હકીકત
સત્યના પ્રયોગો
થોડાં આંસુ થોડાં ફૂલ
મારા અનુભવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP