ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
બાલાશંકર વીરચંદ દેસાઈ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
રસિકલાલ છોટાલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

દસમા અને બારમા
આઠમ અને દસમા
સાતમા અને ચૌદમા
આ પૈકી કૌઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP