ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

હેમુદાન ગઢવી
પીંગળશી ગઢવી
દુલા ભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ?

વિનોબા ભાવે
કિશોર મકવાણા
મહાદેવ દેસાઈ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP