ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નટવરલાલ પંડ્યા
મણિશંકર ભટ્ટ
નગીનદાસ પારેખ
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભોજો ભગત
શામળ ભટ્ટ
પ્રેમાનંદ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP