ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? શામળ દયારામ ભોજો પ્રેમાનંદ શામળ દયારામ ભોજો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ભોળાનાથ સારાભાઈ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ના રચયિતા કવિ કાન્ત છે, આ 'અતિજ્ઞાન' શું છે ? કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય નાટક ખંડકાવ્ય કરૂણ પ્રશસ્તિ મહાકાવ્ય નાટક ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભાલણ દયારામ ધીરો ભોજા ભગત ભાલણ દયારામ ધીરો ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. બદલો હાથ સાથે બજાર બદલો હાથ સાથે બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? યોગેશ ગઢવી દલપત પઢીયાળ વિનોદ જોષી દિલીપ મોદી યોગેશ ગઢવી દલપત પઢીયાળ વિનોદ જોષી દિલીપ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP