ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? ભોજો દયારામ પ્રેમાનંદ શામળ ભોજો દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ૨.વ. દેસાઈ કેશવલાલ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? ચૌદમી પંદરમી બારમી સોળમી ચૌદમી પંદરમી બારમી સોળમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મદનમોહના' આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? આખ્યાન પધવાર્તા ફાગુ પ્રબંધ આખ્યાન પધવાર્તા ફાગુ પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ ગંગાસતી પાનબાઈ મીરાબાઈ દયારામ ગંગાસતી પાનબાઈ મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP