ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર વ્યાકરણ રાજનીતિ દંડનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ રાજનીતિ દંડનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. મીરાંબાઈ નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક મૂકેશ જોષી ઈવા ડેવ દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક મૂકેશ જોષી ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ક.મા.મુનશી કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ ક.મા.મુનશી કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો. મુકુન્દરાય આચાર્ય દિલીપ રાણપુરા મુકેશ જોષી આનંદશંકર ધ્રુવ મુકુન્દરાય આચાર્ય દિલીપ રાણપુરા મુકેશ જોષી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP