ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? વ્યાકરણ રાજનીતિ કાવ્યશાસ્ત્ર દંડનીતિ વ્યાકરણ રાજનીતિ કાવ્યશાસ્ત્ર દંડનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? પ્રિયકાન્ત મણિયાર શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે જયંત પાઠક પ્રિયકાન્ત મણિયાર શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2010 2009 2011 2008 2010 2009 2011 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક અમૃતલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદશંકર નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદશંકર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP