યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

મીરાંબાઈ
ભક્તકવિ દયારામ
મહાકવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ?

વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે
ખેડૂતો માટે
શિક્ષિત યુવાનો
ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી કયા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી ?

શ્રવણ મંદ વ્યક્તિ
દ્રષ્ટિહીન વ્યક્તિ
એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ
અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP