યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ?

0 થી 6 મહિનાના બાળકો
6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો
1 થી 3 વર્ષના બાળકો
6 થી 12 મહિનાના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

આદિવાસી મહિલાઓ માટેની યોજનાઓ
ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ
આપેલ પૈકી એક પણ નહીં
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના ___% રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

30%
10%
20%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP