યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના ___% રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

10%
20%
25%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY)
અમૃતમ્ યોજના
બાળસખા યોજના
ચિરંજીવી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP