સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ?

ચૈત્ય
વેસર
દ્રવિડ
નાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આઈન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે ?

રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર
સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર
ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર
રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP