સામાન્ય વિજ્ઞાન (General Science) હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઈટ્રસ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ? ક્રિશ્ચન બર્નાડ માર્ટીન કલાઈવ રોબર્ટ વેલનબર્ગ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ક્રિશ્ચન બર્નાડ માર્ટીન કલાઈવ રોબર્ટ વેલનબર્ગ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકો બરફ કોને કહે છે ? આઈસોકસાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ડિસ્ટિલ વોટર ઘન કાર્બોડાયોક્સાઈડ આઈસોકસાઈડ સલ્ફર ડાયોક્સાઈડ ડિસ્ટિલ વોટર ઘન કાર્બોડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?1. લોહતત્વ2. તાંબું 3. વિટામિન - ઈ4. ફોલિક એસિડ 1, 3 1, 4 2, 4 3, 4 1, 3 1, 4 2, 4 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ? 30 સે.મી. 40 સે.મી. 10 સે.મી. 20 સે.મી. 30 સે.મી. 40 સે.મી. 10 સે.મી. 20 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP