પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતા ?

ડૉ. એસ. રાધાકૃષ્ણન
ડૉ. ભગવાનદાસ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?

લતા મંગેશકર
ડૉ.સી.એન.આર.રાવ
કપિલદેવ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ?

રમણલાલ નીલકંઠ
ધનસુખલાલ મહેતા
જ્યોતીન્દ્ર દવે
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાનક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

જ્ઞાનપીઠ એવોર્ડ
આર્યભટ્ટ એવોર્ડ
ફાળકે એવોર્ડ
ધન્વંતરી એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

પદ્મવિભૂષણ
સંગીત રત્ન
પદ્મશ્રી
પદ્મભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP