પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે ?

આગાખાન એવોર્ડ
યુનેસ્કો કલિંગ એવોર્ડ
એબેલ એવોર્ડ
મેન બુકર પ્રાઈઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો.

બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે.
પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે.
કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?

શંખ ઘોષ
રઘુવીર ચૌધરી
મહાશ્વેતા દેવી
નિરેન્દ્રનાથ ચક્રબોર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાત રાજયમાં વિકસતી જાતિઓ (પછાત, આર્થિક પછાત, લઘુમતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ) માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિત કયા એવાર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

પૂ. રવિશંકર મહારાજ એવોર્ડ
દાસી જીવણ એવોર્ડ
નાલંદા એવોર્ડ
ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP