પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ?

પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?

Indian institute of Science
Council for scientific and industrial Research
Defence Research and Development Organization
University Grants Commission

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

પુનિત ટંડન
પ્રણવ રોય
સંજયા બારૂ
માલિની સુબ્રમણીયમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ?

ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

પદ્મવિભૂષણ
પદ્મશ્રી
સંગીત રત્ન
પદ્મભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP