પુરસ્કાર (Awards) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે ? માનવકુમાર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી માનવકુમાર ગોસ્વામી હરિકૃષ્ણગીરી ગોસ્વામી ઓમકિશોર ગોસ્વામી રાજીવકુમાર ગોસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? સાહિત્ય ફિલ્મ વિજ્ઞાન સમાજસેવા સાહિત્ય ફિલ્મ વિજ્ઞાન સમાજસેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? રમત ગમત શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય અર્થશાસ્ત્ર રમત ગમત શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન સાહિત્ય અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ? University Grants Commission Indian institute of Science Council for scientific and industrial Research Defence Research and Development Organization University Grants Commission Indian institute of Science Council for scientific and industrial Research Defence Research and Development Organization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ગોવિંદ વલ્લભ પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP