પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? નૈવેધ ઘરેબાહિરે ગોરા ગીતાંજલિ નૈવેધ ઘરેબાહિરે ગોરા ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ? અલીયા કમરૂદીન બેજાન દારૂવાળા રૂસ્તમ જહાંગીર મોરારજી દેસાઈ અલીયા કમરૂદીન બેજાન દારૂવાળા રૂસ્તમ જહાંગીર મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 2016નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ? રઘુવીર ચૌધરી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી મહાશ્વેતા દેવી શંખ ઘોષ રઘુવીર ચૌધરી નિરેન્દ્રનાથ ચક્રબોર્તી મહાશ્વેતા દેવી શંખ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? સરદાર વલ્લભભાઈ પટેલ ગુલઝારીલાલ નંદા મોરારજી દેસાઈ એચ.એમ.પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુલઝારીલાલ નંદા મોરારજી દેસાઈ એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઈ.સ.1996માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? જ્યોતીન્દ્ર દવે રમણલાલ નીલકંઠ રમણલાલ સોની ધનસુખલાલ મહેતા જ્યોતીન્દ્ર દવે રમણલાલ નીલકંઠ રમણલાલ સોની ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP