પુરસ્કાર (Awards)
નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી.

શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે
શ્રી પંડિત રવિશંકર
શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ "ગણમાન્ય ભારતવિદ" પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે ?

જાપાન
તિબેટ
કોરિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

લાલ બહાદુર શાસ્ત્રી
ગોવિંદ વલ્લભ પંત
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ?

1997
1987
1992
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રનો શાંતિસ્વરૂપ ભટનાગર ઍવોર્ડ નીચેના પૈકી કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે ?

University Grants Commission
Defence Research and Development Organization
Council for scientific and industrial Research
Indian institute of Science

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP