પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી પંડિત રવિશંકર શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? સાહિત્ય અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત સાહિત્ય અર્થશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1975 1973 1979 1978 1975 1973 1979 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ? સાહિત્ય સંગીત ફિલ્મ રેડિયો કાર્યક્રમ સાહિત્ય સંગીત ફિલ્મ રેડિયો કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP