સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

પ્રફુલ્લચંદ્ર રોય
હોમી ભાભા
જગદીશચંદ્ર બોઝ
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ?

જ્વલન બિંદુ
ઉત્કલન બિંદુ
ક્રાંતિ બિંદુ
ગલન બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

ખેતીના પાક વૃદ્ધિ માટે
જમીન ગુણવત્તા સુધારવા
બાળકોનો ખોરાક બનાવવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP