સામાન્ય વિજ્ઞાન (General Science)
સ્નેલનો નિયમ શાના માટે છે ?

પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનો વેગ
પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનો પ્રવેગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે મનુષ્યના સૂક્ષ્મ શરીરના ચક્રો અને તત્વની માહિતી આપી છે તે પૈકી કઈ સાચી નથી ?

અનાહત - જલતત્વ
સ્વાધિષ્ઠાન - વાયુ તત્વ
મૂલાધાર - પૃથ્વી તત્વ
મણિપુર - અગ્નિતત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP