પંચાયતી રાજ (Panchayati Raj)
"ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ?

વિનોબા ભાવે
ગાંધીજી
જયપ્રકાશ નારાયણ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ?

યોગ્ય સત્તાધિકારીને
તાલુકા પંચાયતને
પંચાયત મંત્રીને
ઉપસરપંચને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ?

રસિકલાલ પરીખ
બળવંતરાય મહેતા
જીવરાજ મહેતા
લાભશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામસભાના સભાસદો એટલે ?

ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો
ગામની પુખ્તવયની વ્યક્તિ
ગામના તમામ લોકો
ગ્રામ પંચાયતના સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

ગ્રામ પંચાયત ક્લાર્ક
નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે
સરપંચ
ગામ પંચાયત મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP