ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ? 359 360 354 356 359 360 354 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ? રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 18(1) અને 19(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) 20(1) અને 22(1) 18(1) અને 19(1) 14(4) અને 16(4) 28(1) અને 29(1) 20(1) અને 22(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં શેનો સમાવેશ થાય છે ? બંને ગૃહ બંને ગૃહ અને રાષ્ટ્રપતિ લોકસભા બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ બંને ગૃહ અને રાષ્ટ્રપતિ લોકસભા બંને ગૃહ અને અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP