ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ? 360 354 356 359 360 354 356 359 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? ગ્રામ સભા સામાજિક ન્યાય સમિતિ આપેલ તમામ વોર્ડ સમિતિ ગ્રામ સભા સામાજિક ન્યાય સમિતિ આપેલ તમામ વોર્ડ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ ? એચ. એમ. પટેલ ચંદુલાલ ત્રિવેદી હર્ષવર્ધન દવે એન. આર. શાહ એચ. એમ. પટેલ ચંદુલાલ ત્રિવેદી હર્ષવર્ધન દવે એન. આર. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP