ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ?

354
356
359
360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 48 -ક
અનુચ્છેદ - 45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે ?

મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક
તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ,બિહાર
ઉત્તર પ્રદેશ, તેલંગાણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્ય પ્રદેશ,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP