ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ? કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? આપેલ માંથી કોઈ પણ નહીં કે.એમ. મુનસી ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ માંથી કોઈ પણ નહીં કે.એમ. મુનસી ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદીય શાસન વ્યવસ્થામાં દેશના વડા તરીકે કોણ હોય છે ? રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? બધી જ અદાલતોને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતોને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને જિલ્લા અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP