ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ?

રાષ્ટ્રપતિ દ્વારા
વડાપ્રધાન દ્વારા
કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા
કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ?

લોકસભાના અધ્યક્ષ
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્ય સભાના વાઈસ ચેરમેન
માન. રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

વી.વી.ગીરી
એમ. હિદાયતુલ્લાહ
બી. ડી. જત્તી
ફકરૂદ્દીન અલી અહેમદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-10
અનુચ્છેદ-8
અનુચ્છેદ-9
અનુચ્છેદ-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP