ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

277
279
280
278

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

ભારતનાં એટર્ની જનરલ
રાજ્યના રાજ્યપાલો
રાજ્યના ચીફ સેક્રેટરી
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ?

97મો
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
88મો
74મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ?

જાહેરહિતની અરજીઓ
બંધારણ સુધારો
ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય
ન્યાયિક સમીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

રાષ્ટ્રપતિને
વડાપ્રધાનને
સ્પીકરને
મુખ્ય પ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP