Talati Practice MCQ Part - 6 અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ? 12% 18% 24% 6% 12% 18% 24% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ? ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે. દાન પણ ગરીબ માણસ દાન પણ ગરીબ માણસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? જયપ્રકાશ નારાયણ ઉચ્છંગરાય ઢેબર મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ જયપ્રકાશ નારાયણ ઉચ્છંગરાય ઢેબર મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે. 50 60 40 30 50 60 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 16% 24% 6% 12% 16% 24% 6% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP