સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ? 326 323 5 6 326 323 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢની મુલાકાત બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? કલિંગ ઉજ્જૈન મગધ પાટણ કલિંગ ઉજ્જૈન મગધ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબીનેટ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબીનેટ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ? સર્વોચ્ચ અદાલત વડી અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં સર્વોચ્ચ અદાલત વડી અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'હુડીલા' શું છે ? બનાસકાંઠાનું લોકનુત્ય મેર લોકોનું નૃત્ય બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન પઢાર લોકોનું નૃત્યગીત બનાસકાંઠાનું લોકનુત્ય મેર લોકોનું નૃત્ય બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન પઢાર લોકોનું નૃત્યગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP