સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

શૈક્ષણિક સુધારા
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
રેલવેનું નિર્માણ
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ઇરાની
હજુ લીપી ઓળખાઇ નથી
બ્રાહમી
ખરોષ્ઢિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ?

ચેન્નાઈ
મુંબઈ
કલકત્તા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP