સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? રેલવેનું નિર્માણ શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં સ્થાપના : 1 એપ્રિલ, 1935 ગવર્નર : શક્તિકાંત દાસ વડુમથક : નવી દિલ્હી એક પણ નહીં સ્થાપના : 1 એપ્રિલ, 1935 ગવર્નર : શક્તિકાંત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ? ખરોષ્ઢિ હજુ લીપી ઓળખાઇ નથી ઇરાની બ્રાહમી ખરોષ્ઢિ હજુ લીપી ઓળખાઇ નથી ઇરાની બ્રાહમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "દયા પાત્ર" શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરૂષ બહુવ્રિહી દ્રન્દ્ર કર્મધારય તત્પુરૂષ બહુવ્રિહી દ્રન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(28) 366(25) 366(26) 366(27) 366(28) 366(25) 366(26) 366(27) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક મિલિયન એટલે શું થાય ? એક કરોડ પચાસ લાખ દસ લાખ એક લાખ એક કરોડ પચાસ લાખ દસ લાખ એક લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP