સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ? એફ.સી.આઈ. શ્રીરામ ફર્ટિલાઇઝર ઈફકો એગ્રો સર્વિસ સેન્ટર એફ.સી.આઈ. શ્રીરામ ફર્ટિલાઇઝર ઈફકો એગ્રો સર્વિસ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ? ગોર્વધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી એદલજી ડોસાભાઇ રમણભાઇ નીલકંઠ ગોર્વધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી એદલજી ડોસાભાઇ રમણભાઇ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ? પત્રીકા કંકોત્રી જન્મોત્રી પાનોત્રી પત્રીકા કંકોત્રી જન્મોત્રી પાનોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ? 8 10 આમાંથી એકપણ નહીં 12 8 10 આમાંથી એકપણ નહીં 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP