સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? રેલવેનું નિર્માણ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા રેલવેનું નિર્માણ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 188 166 186 168 188 166 186 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ? 10 ટકા 30 ટકા 50 ટકા 80 ટકા 10 ટકા 30 ટકા 50 ટકા 80 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ આપેલ તમામ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ આપેલ તમામ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ? 440 2008 1980 1800 440 2008 1980 1800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP