સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

વડુમથક : નવી દિલ્હી
એક પણ નહીં
સ્થાપના : 1 એપ્રિલ, 1935
ગવર્નર : શક્તિકાંત દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
ઇરાની
બ્રાહમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP