સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ શૈક્ષણિક સુધારા રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ શૈક્ષણિક સુધારા રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? સૂત્રકૃતાંગ થેરીગાથા બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? ઉજ્જૈની મગધ અવધ કાશી ઉજ્જૈની મગધ અવધ કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ. સરપંચશ્રીએ મામલતદારશ્રીએ કલેકટરશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ સરપંચશ્રીએ મામલતદારશ્રીએ કલેકટરશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? આગ્રા અજમેર આમેર બીકાનેર આગ્રા અજમેર આમેર બીકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 4 1 અને 2 2 અને 4 1 અને 3 1 અને 4 1 અને 2 2 અને 4 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP