સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ શૈક્ષણિક સુધારા ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ? નોર્થ એલાઇડ મુવમેન્ટ નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ નોર્થ એશિયન મુવમેન્ટ આમાંથી એકપણ નહીં નોર્થ એલાઇડ મુવમેન્ટ નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ નોર્થ એશિયન મુવમેન્ટ આમાંથી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ? 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 1 એપ્રિલ, 2010 1 જૂન, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 1 એપ્રિલ, 2010 1 જૂન, 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1962 1965 1963 1964 1962 1965 1963 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે ? 9 8 11 7 9 8 11 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP