સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?

નોર્થ એલાઇડ મુવમેન્ટ
નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ
નોર્થ એશિયન મુવમેન્ટ
આમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 જૂન, 2009
1 એપ્રિલ, 2009
1 એપ્રિલ, 2010
1 જૂન, 2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP