ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો આમુખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો આમુખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે ? 6 4 8 5 6 4 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિના વેતન ભથ્થાં અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 125 76(4) 158(3) 59(3) 125 76(4) 158(3) 59(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 264-268A અનુચ્છેદ256-263 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ256-263 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 245-255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP