ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં શેનો સમાવેશ થાય છે ? બંને ગૃહ અને અધ્યક્ષ લોકસભા બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ બંને ગૃહ અને અધ્યક્ષ લોકસભા બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડી ટી.એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડી ટી.એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1949 1999 1993 1870 1949 1999 1993 1870 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP