ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ–60 પ્રમાણે તેમના હોદા માટે શપથ કોણ લેવડાવે છે ?

એટર્ની જનરલ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડી અદાલતના ન્યાયમૂર્તિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
દેશના શાસનમાં પાયાગત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

કે.સંથાનલ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
મંડલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ?

તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય
તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય.
તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે
તે એન.આર. જી. હોવા જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

ડૉ.આંબેડકર
એચ.વી‌. કામથ
સરોજિની નાયડુ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP