ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ? શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 5 અને 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? સાદી બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી સાદી બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી મહાત્મા ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ? માન.ગવર્નરશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ? સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-341 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 આર્ટિકલ-339 આર્ટિકલ-341 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 આર્ટિકલ-339 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP