ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ?

જસ્ટિસ એમ. હિદાયતુલ્લા
જસ્ટિસ એસ. ગોવાદાર્ડ
જસ્ટીસ કે. કાનન
જસ્ટિસ સી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___

દરજ્જાની સમાનતા
વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 19(2) (ક)
અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 20(1) (ક)
અનુચ્છેદ 20(2) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ?

45માં
42માં
46માં
44માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP