ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે ? ધારા-2 (ક) ધારા-3 ધારા-5 ધારા-2 (ઘ) ધારા-2 (ક) ધારા-3 ધારા-5 ધારા-2 (ઘ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવુ પડે ? 8 માસ 6 માસ 4 માસ 10 માસ 8 માસ 6 માસ 4 માસ 10 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-336 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ? અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP