ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 50 48 49 51 50 48 49 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? કોઈપણ સદનમાં રાજ્યસભામાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સરોજિની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP