ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ? વ્હેલ મગર ડોલ્ફિન શાર્ક વ્હેલ મગર ડોલ્ફિન શાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન વાઈસરોય લોર્ડ ઈર્વિન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટબેટન વાઈસરોય લોર્ડ ઈર્વિન પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સાંથનમ કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી વિજય કેલકર કે.સાંથનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ આર. એન. પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 411 211 311 111 411 211 311 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP