ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 12 5 2 10 12 5 2 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 20 10 25 30 20 10 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 11 13 14 12 11 13 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ - 337 - અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? લોકસભાના અધ્યક્ષ મંત્રીમંડળ વડાપ્રધાન વડાપ્રધાન અને મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ મંત્રીમંડળ વડાપ્રધાન વડાપ્રધાન અને મંત્રીમંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP