ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

પી એમ ઓ
ગૃહ મંત્રી
કેબિનેટ મંત્રાલય
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાન આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

1 માર્ચ 1947
15 જાન્યુઆરી 1947
26 જાન્યુઆરી 1950
1 જાન્યુઆરી 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP