ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સંસદીય સચિવ
રાજ્ય સભાના સભ્ય
સ્પીકર
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

લોકસભાના વિરોધ પક્ષના નેતા
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોન ના પાડી શકે ?

સ્પીકર
મુખ્ય સચિવશ્રી
મુખ્યપ્રધાન
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

બી.આર. આંબેડકર
ક.મા. મુનશી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ?

પ્રધાનમંત્રી
કાયદામંત્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ
લોકસભાના વિરોધપક્ષના નેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP