ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે ? ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ તેલગાંણા ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ તેલગાંણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્યસભાના સભ્ય સ્પીકર સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્યસભાના સભ્ય સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પીનાકી ચંદ્ર ઘોષ પ્રદિપકુમાર મોહન્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 28 29 30 31 28 29 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP